home share

કીર્તન મુક્તાવલી

(૧) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

તા. ૧૦-૧૦-’૫૮, એકાદશીએ કંથારિયામાં રાત્રે ૮-૦૦ વાગે સ્વામીશ્રીએ ગાદીના છેડે બેસીને પ્રેમથી વાતો કરી; જાણે ઉપવાસ કર્યો જ નથી. એમના જ શબ્દોમાં કહીએ તો બે વાટકા સુરતી દૂધપાક ચડાવ્યો હોય ને જેવો કેફ હોય, તેથી અધિક કેફમાં વાતો કરતા હતા:

“આપણે કથાવાર્તા કરીએ, મંદિરે જઈએ, પણ લોયાનું ત્રીજું વચનામૃત સિદ્ધ કેમ થતું નથી?

“નિશ્ચય ને મહિમા નથી. તન, મન, ધન ‘યાહોમ’ થઈ જાય. દાદાખાચરને મહારાજ સિવાય કોઈ વહાલું નહોતું.

‘શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુને સંગે રહીએ રે...’

“આ સાખી સાંભળી હોય તો દેશકાળ ન લાગે. આ સાખી સમજાણી હોય, તો સત્પુરુષ ટોકણી કરે તો અભાવ ન આવે. ભીડો વેઠવો ગમે. બાયડી-છોકરાંનો કેમ ભીડો વેઠીએ છીએ!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૪૪૦-૪૪૧]

(1) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

October 10, 1958. At 8 pm in Kanthāriyā, Yogiji Maharaj talked while seated on the edge of his seat, as if he had not done a complete fast:

“We listen to kathā-vartā, go to the mandir, yet why can we not perfect Loya 3?

“We lack niyam and mahimā. [If we did have these two] we would surrender our body, mind, and wealth. No one was more dear to Dada Khachar than Maharaj.

‘Shuli upar shayan karāve toy, sādhune sange rahiye re...’

“If one has heard this lines, then one would not be affected by adverse circumstances. If one has understood this line, then if the Satpurush scolds us, we would not perceive a fault in him. One would like to bear burdens. Oh! How do we bear the burden of our wife and children!”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2/440-441]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase